આઝાદી કા અમૃત મહોત્સવ
પ્રિન્ટ કરો Print this | Share this

ઉદ્દેશ

રાજયના વિકાસ માટેની આંતરમાળખાકીય સુવિધાઓમાં વીજળી એ એક અનિવાર્ય અને પાયાની જરૂરિયાત છે. વીજળીનો બેકાળજીભર્યો ઉપયોગ ભયંકર અકસ્માત સર્જી શકે છે અને વીજળીનો કરકસરયુકત ઉપયોગ રાજયના વિકાસમાં પૂરકબળ બની શકે એમ છે.

મુખ્ય વિદ્યુત નિરીક્ષકની કચેરી

વીજળી વિષયક કાયદાઓનો અમલ કરી રાજ્યની વીજળી વિષયક બાબતોની તપાસણી તથા સલામતીઓની તકેદારી, એનર્જી ઓડીટ, લીફ્ટ અંગેના કાયદાની અમલવારી જેવી કામગીરી મુખ્ય વિદ્યુત નિરીક્ષકની કચેરી તેમજ રાજ્યમાં આવેલ તેઓના તાબાની કચેરીઓ દ્વારા કરવામાં આવે છે.

સંબંધિત કડીઓ

 

અવનવું